સમય બદલાય છે..પણ જડ થઇ ગયેલો માણસ ક્યારેય બદલાતો નથી. પોતપોતાના કુંડાળા રચી, એમાં જ રચ્યો પચ્યો રહે છે.
માણસે સમાજ ની રચના કરી, રિવાજોની રચના કરી એને જરુર પડી ત્યારે એજ રિવાજો માંથી પોતાની રીતે છૂટછાટ લેવાની તરકીબ કરી. માણસ વ્યહવારુ બને એટલે એનામાં બદલાની ભાવના પ્રબળ બને છે…”પેલો આમ અરે છે એટલે મારે એમ જ કરવું પડે”, “સમાજ માં રહેવું હોય તો આમતો કરવું જ પડે”..વિ.વિ.
વ્યાહવારુ માણસ વ્યહવાર સાચવી શકે છે માણસ બની નથી શકતો.
0